Homeજોક્સઆજનું આ જ્ઞાન ફક્ત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?
સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કે
હવે પાછું સુવાનું નથી.
સુખ શું છે?
રાત્રે બે વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કે,
હજી 5 કલાક સુવાનું બાકી છે.
ડબલ સુખ શું છે?
રાત્રે ઊંઘ ઉડે અને ખબર પડે કે
કાલે તો રજા છે.
😅😝😂😜🤣🤪

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે.
જયારે કોઈ સુંદર યુવતી એકદમ બિન્દાસ થઈને,
અચકાયા વગર તમારી બાજુ વાળી સીટ પર
આવીને બેસી જાય,
તો સમજી જવું કે હવે તમે યુવાન રહ્યા નથી,
તમે અંકલ થઈ ગયા છો.
જ્ઞાન સમાપ્ત.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો...

અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું?? 😅😝😂😜🤣🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને...

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું?…😅😝😂😜😅😝😂😜

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ...

તું મારું શું બગાડી લઈશ ? ત્યારથી રોજ સવારે…😅😝😂😜😂😜

પપ્પુ અને ટપ્પુ ફરવા નીકળ્યા હતા.પપ્પુ તેનું પર્સ શોધતા શોધતા,પપ્પુ :...

Read Now

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં લાભ મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું,આખી રાત બહાર રહે છે અનેએક બારમાંથી બીજા…ત્રીજા બારમાં જાય છે…..જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?પતિઃ મને શોધે છે જજ સાહેબ બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં...

એપ્રિલ મહિનામાં ચમકશે આ ચાર રાશિઓનું ભાગ્ય, જાણો કેવી રીતે

ધર્મ ડેસ્ક, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે મીન અને રેવતી નક્ષત્રમાં થશે. 22 એપ્રિલે ગુરુ વૃષભ રાશિમાં સંક્રમણ કરશે. આ બે ઘટનાઓ ચાર રાશિઓ પર અસર કરશે. વૃષભ, સિંહ, ધનુ અને મકર રાશિના લોકો માટે આ ખૂબ જ શુભ રહેશે. એપ્રિલમાં તેમનું ભાગ્ય ચમકશે, જેના કારણે તેમને...